આરોગ્ય- કઠોળ : પૃથ્વી પરનું રતન April 3, 2010ડૉકટર : ચંગુ દોસ્ત, તારા રિપોર્ટ જોતાં એવું લાગે છે કે તારે હવે વધારે કઠોળ ખાવા જોઈએ.ચંગુ : ડોકટર સાહેબ, તમે મારા ભગવાન જેવા છો. છેલ્લા વીસ વર્ષોથી તમારી સલાહ માનું છું, તમારી સલાહનું હું સંપૂર્ણ પાલન કરું છું પણ પ્લીઝ મન કઠોળ ખાવાની સલાહ ન આપશો. કઠોળ ખાઉં છું ને મને પેટમાં એટલી બધી ગડબડ થાય છે કે ન પૂછો વાત. આખી રાત વાયુ છૂટેે છે.બીજો પણ એક વાર્તાલાપ સાંભળવ […]ડો. હિમાંશુ પાઠક
- ભાત ખાઓ અને વજન ઉતારો April 3, 2010એક ડોકટર અને દર્દી વચ્ચેનો સંવાદ સાંભળવા જેવો છે.ડોકટર ઃ બેન, જરા વજન કાંટા પર ઊભા રહેશો, પ્લીઝ.દર્દી ઃ મને તો શરમ લાગે છે અને મને તો ખબર છે કે એક-બે કિલો વજન તો વધી ગયું હશે.ડોકટર ઃ હા, બેન વજનકાંટો બતાવે છે કે તમારું વજન જેટલું હોવું જોઈએ એના કરતા ઘણું વધારે છે. હવે તમારે ખાવામાં વિશેષ કાળજી રાખવી જોઈએ.દર્દી ઃ સાહેબ, સાચું કહું તો, હું કંઈ જ ખાતી નથી. ઘી-ત […]ડો. હિમાંશુ પાઠક
- કઠોળ : પૃથ્વી પરનું રતન April 3, 2010
Personas:FireFox Only
eService
Ads
હળાહળ- જયસુખનો ટાઇમીંગ પણ ફોન કોનો છે? ભાગ એક March 28, 2010સવાર ના લગભગ આઠ વાગ્યા હશે. રાબેતા મુજબ જયસુખ રવિવારના એના નિયમ મુજબ કનુભાઇના આગળના રુમમાં પૂતીૅ વાંચવા બેસી ગયો હતો. કનુભાઇ હજુ બાથરુમમાં હતા, એમના પત્ની રસોડમાં મગની દાળ ચઢાવતા હતા તો કનુભાઇનો એકનો એક નફફટ હજુ પાછલા રુમની લોબીમાં સૂતો હતો. જયસુખ હજી બીજા પાના પર હતો ત્યારે કનુભાઇના ફોનની ઘંટડી રણકી ઉઠી....કોઇ માણસને એક જોરદાર મુકકો બરડામાં ઠોકી દઇએ ને પછી […]ચિરાગ ઝા “ઝાઝી”
- આપણું શું થશે? March 28, 2010બપોર ની ચા પી ને હું કનુભાઇ નફફટ નો બાપ ગુજરાતી છાપુ બીજી વાર વાંચી રહયો હતો. ભારત કાનપુરની મેચ હારી ગયા બાદ બીજે દિવસે મને ટીવી જોવાની કોણ જાણે કેમ પણ કોઇ ઇચ્છા નહતી થતી. હારી કેમના ગયા એ મને ખબર ના પડી. ગાંગુલી ટીમમાં નહતો તો પણ હારી ગયા? આપણું શું થશે? મારા રડમસ ચહેરાને જોઇ ને નફફટની માએ મને પુછયું... કહુ છું, આપણું શું થશે? કંઇ થવાનુ નથી, દિલ્હીમાં છેલ્લ […]ચિરાગ ઝા “ઝાઝી”
- જયસુખનો ટાઇમીંગ પણ ફોન કોનો છે? ભાગ એક March 28, 2010
email@zazi.com
New User : Sign up
ગુજરાત સમાચાર- સૌરાષ્ટ્રમાં ઠેરઠેર વ્યાપક વરસાદઃ ...
- અમદાવાદના નવા પોલીસ કમિશનર અમિતાભ ...
- કુલદીપ શર્મા સામે ગૂનો દાખલ ન થઇ શકે ...
- ઉંચા દર નક્કી કરાતાં ગરીબો મેમ્કો ...
- વિધાનસભાના ઉપાધ્યક્ષનું પદ ...
- સેલ્સટેક્સ બારના બંને જૂથોની ...
- તપાસ સમયે 'સરકાર'નું દબાણ હતુંઃગીતા ...
- અમદાવાદ મ્યુનિ. ...
- વિધાનસભામાં મોંધવારી અંગે ભાજપનો ...
- જીએસટીના વહેલા અમલ માટે બીજી ...
ધમૅવિચાર- ડોંગરેજી મહારાજ April 25, 2010ડોંગરેજી મહારાજને ‘શુકાવતાર’એટલા માટે કહેવામાં આવે છે કે તેમનું જીવન શુકદેવજીની જેમ નિસ્વાર્થ હતું. કયારેય પણ કથાની દક્ષિણા નક્કી કરવાની નહીં, કોઇનો પૈસો લેવાનો નહીં, કોઇ બેંકમાં ખાતું નહીં અને કોઈ ટ્રસ્ટ બનાવ્યું નહીં. […]Administrator
- ૨૭ અવતરણો April 11, 2010સોમવાર, તા.૨૭-૦૪-૨૦૦૯ સદા અને સવર્ત્ર સૌનું કલ્યાણ થાઓ સ્વામીશ્રી સદાશિવની ૨૭મી પૂણ્યતીથિ નિમિત્તે સ્વામીશ્રી સદાશિવ લિખિત “હુ કોણ છું?, કેમ જીવુ છું?, શું કરી રહ્યો છું?” પુસ્તકમાંથી સ્વામીજીએ આપેલ સ્વ-અલૌકિક ઓળખાણ, સ્વ-સ્થિતિ અને સ્વ-પ્રવૃત્તિનું નિર્દર્શન કરાવતા ૨૭ અવતરણો. ૧. સંવત ૨૦૦૫, ૨૦૦૬ અને ૨૦૦૭ આ ત્રણ વર્ષ દરમ્યાન અંબાજીમાં રહીને સાધના કરતો હતો, ત્ય […]સ્વામીશ્રી સદાશિવ
- ડોંગરેજી મહારાજ April 25, 2010
Ads
આંતરરાષ્ટ્રીય સમાચાર- હાથીને 'નેશનલ હેરિટેજ'નો દરજ્જો ...
- વેલ્થ ટેક્સની મુક્તિ મર્યાદા રૃ. ...
- ક્રિકેટમાં સટ્ટાને કાયદેસર ...
- ભોપાલ ગેસના આરોપીઓને ઓછી સજાના ...
- મુખ્યપ્રધાનોએ વિદેશ પ્રવાસ માટે ...
- અયોધ્યા મુદ્દે સાવધાની રાખવા ...
- સુપ્રીમના આદેશનું પાલન કરવાની ...
- વસતી ગણતરીમાં જ્ઞાાતિનો સમાવેશ ...
- પવારને ક્રિકેટ મંત્રીનો હવાલો ...
- શિક્ષણ ટ્રિબ્યુનલ બિલ મોકૂફ રાખવા ...



